Abtak Media Google News

વિમાનમાં ટેકનીકલ ક્ષતિ જણાતા તિરૂવનંતપૂરમમાં ઉતારાયું

શાહજહથી કાલીકટ જઇ રહેલી એર ઇન્ડિયાના એકસપ્રેસ વિમાનને દુધટના ટળી હતી. ૧૦૪ યાત્રીઓનો ચમત્કારિક બચાવ થયો હતો.

Advertisement

આ વિમાનને તિરૂવનંત પૂરમ એરપોર્ટ પર ઉતારવાની ફરજ પડી હતી.

એર ઇન્ડિયાના એકસપ્રેસના પ્રવકતાએ જણાવ્યું હતુ કે વિમાનના ઉડ્ડયન દરમિયાન કંઇક ગંભીર ટેકનીકલ ક્ષતિ જાણાતા વિમાનને તિરૂવનંત પૂરમ એરપોર્ટ ઉપર ઉતારવાનો વિમાન ચાલકે નિર્ણય લીધો હતો.

આ વિમાનમાં ૧૦૪ યાત્રીઓ મુસાફરી કરતા હતા અને આ તમામ યાત્રીકોની સુરક્ષાને ધ્યાનમાં લઇ વિમાનને એરપોઇ પર ઉતારવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.