Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવ માં સાધુવાસવાણી રોડ પર આવેલી ગુરુજી નગર આવાસ યોજનાને કોરોનટાઈન કરવામાં આવેલી હોય ત્યાંના સનિકોની રજૂઆત મુજબ આજરોજ વોર્ડ નંબર નવના કોર્પોરેટર  કમલેશભાઈ મેરાણી કોર્પોરેટર  પુષ્કર ભાઈ પટેલ આસિસ્ટન્ટ કમિશનર  ધડુક વોર્ડ ઓફિસર  ધવલ જેસડીયા વોર્ડના એસ આઈ મનોજ ભાઈ વાઘેલા એસ એસ આઈ ઉદયસિંહ તુવરા તા સામાજિક અગ્રણી  હિતેશભાઈ સાવલિયા દ્વારા સનિકોને વહેલી સવારે દૂધ તા આવાસ દીઠ પાંચ કિલો ડુંગળી તથા પાંચ કિલો બટાટા નું વિતરણ કરવામાં આવેલું હતું. ઉપરોક્ત વસ્તુઓ મળવાથી ગુરુજીનગર આવાસ યોજના રહીશો દ્વારા હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો તા તેઓનો રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.