રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર નવ માં સાધુવાસવાણી રોડ પર આવેલી ગુરુજી નગર આવાસ યોજનાને કોરોનટાઈન કરવામાં આવેલી હોય ત્યાંના સનિકોની રજૂઆત મુજબ આજરોજ વોર્ડ નંબર નવના કોર્પોરેટર કમલેશભાઈ મેરાણી કોર્પોરેટર પુષ્કર ભાઈ પટેલ આસિસ્ટન્ટ કમિશનર ધડુક વોર્ડ ઓફિસર ધવલ જેસડીયા વોર્ડના એસ આઈ મનોજ ભાઈ વાઘેલા એસ એસ આઈ ઉદયસિંહ તુવરા તા સામાજિક અગ્રણી હિતેશભાઈ સાવલિયા દ્વારા સનિકોને વહેલી સવારે દૂધ તા આવાસ દીઠ પાંચ કિલો ડુંગળી તથા પાંચ કિલો બટાટા નું વિતરણ કરવામાં આવેલું હતું. ઉપરોક્ત વસ્તુઓ મળવાથી ગુરુજીનગર આવાસ યોજના રહીશો દ્વારા હૃદય પૂર્વક આભાર માનવામાં આવ્યો તા તેઓનો રાજીપો વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Trending
- એ એ એ…ધડામ, બંગાળના CM ફરી એકવાર ઘાયલ થયા
- સુરત : કાપોદ્રા પોલીસ દ્વારા ગેસ રિફિલિંગ કરનારા ઇસમોની ધરપકડ
- સુરત: મિત્રતા બની મોતનું કારણ
- CID ક્રાઇમનો PSI રૂ. 40 હજારની લાંચ લેતા ACB ના છટકામાં રંગે હાથ ઝડપાયો
- માળામાં ” 108 ” મણકાનું રહસ્ય શું ?
- કતખાનામાં પશુઓ ઉપર થતી ક્રૂરતા રોકવા NGOનો હાઇકોર્ટમાં ઘા
- આપઘાત કરી રહેલી માતાનો સાત વર્ષની બાળાએ જીવ બચાવ્યો !!!
- સુરેન્દ્રનગરના પાટડી ઘુડઘર અભ્યારણમાં ‘ઝરખ’ દેખા દીધી