Abtak Media Google News

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંંડવીયા આયોજીત ગાંધી મૂલ્યોના માર્ગે પદયાત્રામાં રાજકોટના ધારાસભ્ય અને પૂર્વ મીનીસ્ટર ગોવિંદભાઇ પટેલ તથા તેમની આખી ટીમ તેમજ જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન દિનેશભાઇ હિરપરા નગરપાલિકાના સદસ્ય તેમજ મીડીયા સેલના ઇન્ચાર્જ અરૂણભાઇ વઘાસીયા એ પદયાત્રામાં જોડાઇને ઉત્સાહનો તેમજ બહોળા મેળાવડાનો લાભ લીધો હતો.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.