પોતાના વતન જતા પરપ્રાંતિય મજુરોને ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ નાસ્તાનું વિતરણ કર્યું હતું. કોરોના વાઈરસ ના લોક ડાઉન ના કારણે ગુજરાત ભરમાં રોકાયેલા પરપ્રાંતિય મજુરો અત્યારે તેમના વતન જઈ રહેલ છે તેઓને તેમજ તેમના બાળકોને રસ્તામાં જમવા માટેના ગરમ ગુંદી ગાંઠીયા આપવાનું આયોજન રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા કરવામાં આવેલા છે તેમની સાથે માવજીભાઈ સાગઠીયા ભીખાભાઈ સાગઠીયા સંજયભાઈ વાગડિયા જય સાગઠીયા કિશોરભાઈ સાગઠીયા પ્રવિણભાઇ સાગઠીયા ભીખાભાઈ તેમજ લક્ષ્મણભાઈ જોડાયે ખીરસરા ચેક પોસ્ટ ઉપરથી નિકળતી તમામ બસોમાં જતા પરપાતિ મજુરોને ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા દ્વારા તેમના હાથે જ નાસ્તાના પાર્સલનુ વિતરણ કર્યું હતું. અગાઉન પણ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાએ લોકડાઉન દરમિયાન અનેક જરૂરીયાતમંદોને રાહત મળે તેવા સેવાકાર્યો કર્યા હતા. હવે ફરીથી તેમણે પરપ્રાંતીય શ્રમિકોને રસ્તામાં પરેશાનમાંથી પસાર થવું ન પડે તે માટે જમવા માટેની ચીજવસ્તુઓની વ્યવસ્થા કરી હોવાનું જણાવાયું છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો