ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ મેળવવા પડાપડી થઈ રહી છે. કોને ટિકિટ આપવી અને કોને ટિકિટ ન આપીને પણ રાજી રાખવા તે વિષય મુશ્કેલ બની રહ્યો છે. માટે ભાજપ ટિકિટોના વિતરણમાં જૂની ફોર્મ્યુલા અપનાવે તેવી શકયતા છે. મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૦૭માં ૪૭ સીટીંગ ધારાસભ્યો ટિકિટ આપવામાં આવી ન હતી. જયારે ૨૦૧૨માં ૩૦ સીટીંગ ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઈન્કાર કરાયો હતો. જો કે આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. જ્ઞાતિવાદ સહિતના ફેકટર આ વખતે ટિકિટના વિતરણમાં અસમંજસ ઉભી કરે છે માટે મોદી કેટલાને વેંતરશે તે જોવાનું રહ્યું
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!