Abtak Media Google News

જામજોધપુર તાલુકામાં નાયબ મામલદાર ફરજ બજાવતા  માવજીભાઇ તેમના પરિવાર સાથે લગ્ન પ્રસંગેથી પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમની સ્વીફટ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા આ દુર્ધટના સર્જાઇ હોવાનું સામે આવ્યું છે. જેમાં નાયબ મામલતદાર માવજીભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. અને પત્ની તેમજ પુત્રીને ઇજાઓ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

Advertisement

બનાવની જાણ થતાં જોડીયા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોડીયાના બાદનપરના પાટીયા પાસે આજે બપોરના અરસામાં ટ્રક અને સ્વીફટ કાર વચ્ચે અકસ્માત થતા સ્થળ પર જ નાયબ મામલતદારનું મોત નિપજયું છે. જયારે તેમના પત્ની તેમજ પુત્રીને ઇજાઓ પહોચતા તેવોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.