Abtak Media Google News

એસજીવીપી ગુરુકુળના શા.માધવપ્રિયદાસજી સ્વામી ની પ્રેરણા અને પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામીની ઉપસ્થિતિમા રીબડા ગુરુકુળ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી અંતર્ગત વચનામૃત અનુષ્ઠાન યોજાયુંછે. જેમાં રાજકોટ , ગુંદાસરા , પીપળીયા , રિબ , માખાવડ , લોધીકા , ચાંદલી , પારડી , વાવડી ,  વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા.

Advertisement

વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત રાજકોટ દેવ ઉત્સવ મંડળ ના સભ્યો દ્વારા વચનામૃત અંતર્ગત આવતા કીર્તનોનો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. જેનું સંકલન શામજી ભગત અને કાંતીભગતે કર્યું હતું.

Music-Program-By-Dev-Utsav-Mandal-Under-The-Promised-Bicentenary-Festival-At-Sgvp-Gurukul-Ribada
music-program-by-dev-utsav-mandal-under-the-promised-bicentenary-festival-at-sgvp-gurukul-ribada

કાર્યક્રમ માં ભાગ લેનાર દેવ ઉત્સવ મંડળ ના સભ્યો ૧.ખુશાલ પાટડીયા ૨.મનસુખભાઇ ભુંગાણી ૩.પ્રદીપભાઈ ટાંક ૪.પ્રવીણભાઈ જવેરી ૫.જયસુખભાઇ રાણપરા ૬.નીશુભાઈ રાધાનપુરા ૭.નિલેશ કાત્રોડિયા ૮.સરધારા જીવરાજભાઈ તા મકવાણા ભાઈ ને પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને ધર્મવત્સલદાસજી સ્વામી  એ હાર પહેરાવી બહુમાન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.