Abtak Media Google News

આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા હદમાં આવેલા શકિતપરા વીસ્તાર માં રોડ ઉપર છાણ ઢગલા કરવાથી ગંદકી થતી હતી તેના અનુસંધાને સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા ના આદેશ થી એસ આઈ વીજયભાઇ સોંલકી, હરદીપસીંહ ખેર હીતેશભાઇ, પરમાર રાહુલમોરી,  મનોજભાઇ, ભરતસીંહ સીસોદીયા કાનાભાઈ, વૈષ્ણવ તેમજ મહેશભાઇ એ જેસીબી લઈ ને શકીતપરા માં છાણ ના ૬ ટ્રેકટર ઢગલા ટ્રેકટર દ્રારા કમોંપ્ઝ સાઇડ નાખવામાં આવ્યા હતા આમ આગામી દિવસોમાં આ ઝુંબેશ વઘુ કડક બનાવવામાં આવશે શકીતપરા માં છાણીયા ખાતર થી રોડ પણ બ્લોક હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.