આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા હદમાં આવેલા શકિતપરા વીસ્તાર માં રોડ ઉપર છાણ ઢગલા કરવાથી ગંદકી થતી હતી તેના અનુસંધાને સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા ના આદેશ થી એસ આઈ વીજયભાઇ સોંલકી, હરદીપસીંહ ખેર હીતેશભાઇ, પરમાર રાહુલમોરી, મનોજભાઇ, ભરતસીંહ સીસોદીયા કાનાભાઈ, વૈષ્ણવ તેમજ મહેશભાઇ એ જેસીબી લઈ ને શકીતપરા માં છાણ ના ૬ ટ્રેકટર ઢગલા ટ્રેકટર દ્રારા કમોંપ્ઝ સાઇડ નાખવામાં આવ્યા હતા આમ આગામી દિવસોમાં આ ઝુંબેશ વઘુ કડક બનાવવામાં આવશે શકીતપરા માં છાણીયા ખાતર થી રોડ પણ બ્લોક હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ