Abtak Media Google News

લેંગ લાઇબ્રેરી દ્વારા તાજેતરમાં ‘રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગ‚પે અંતિમ દિવસે કેથેરીન પીટરસન લિખિત પુસ્તક “બ્રીજ ટુ ટેરાબિથિયા પર બુકટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બુકટોકમાં વક્તા તરીકે સદ્ગુ‚ મહિલા કોલજના અધ્યાપક ડો.મનીષ બી.રાવલે પુસ્તકની સરળ શૈલીમાં રજૂઆત કરી હતી. તથા પુસ્તકમાંથી મળતા જીવન સંદેશની વિશદ છણાવટ કરી પોતાની આગવી શૈલીથી શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતાં. લાઇબ્રેરીના સહમંત્રી દિનકરભાઇ દેસાઇએ વક્તા પ્રો. ડો. મનીષભાઇ રાવલનું પુસ્તકગુચ્છથી સ્વાગત કર્યુ હતું.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.