લેંગ લાઇબ્રેરી દ્વારા તાજેતરમાં ‘રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગ‚પે અંતિમ દિવસે કેથેરીન પીટરસન લિખિત પુસ્તક “બ્રીજ ટુ ટેરાબિથિયા પર બુકટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બુકટોકમાં વક્તા તરીકે સદ્ગુ‚ મહિલા કોલજના અધ્યાપક ડો.મનીષ બી.રાવલે પુસ્તકની સરળ શૈલીમાં રજૂઆત કરી હતી. તથા પુસ્તકમાંથી મળતા જીવન સંદેશની વિશદ છણાવટ કરી પોતાની આગવી શૈલીથી શ્રોતાગણને મંત્રમુગ્ધ કર્યા હતાં. લાઇબ્રેરીના સહમંત્રી દિનકરભાઇ દેસાઇએ વક્તા પ્રો. ડો. મનીષભાઇ રાવલનું પુસ્તકગુચ્છથી સ્વાગત કર્યુ હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી