Abtak Media Google News

સમસ્ત શ્રી માળી સોની હળવદ પાટડિયા, વાગડીયા પાટડિયા, મેથાણીયા પાટડિયા, જાબુકીયા પાટડિયા પરિવાર નાં સતી માં રતનબા 26 મો નવચંડી યજ્ઞ તથા સ્નેહ સંમેલન પાટડી માં વૈશાખ સુદ પુનમ તારીખ 5-5-2023 શુક્રવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

તારીખ 5 સવારે 8 વાગે યજ્ઞ પ્રારંભ,  ધ્વજા રોહાણ સવારે 9 કલાકે,  માં ની ચુંદડી સવારે 9.30,  સ્નેહ સંમેલન 10.30, યજ્ઞ માં શ્રી ફળ હોમ બપોરે 12.30 ક્લાકે અને  મહાપ્રસાદ બપોરે 1 વાગ્યે યોજાશે.  અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા જીજ્ઞેશ વાગડીયા જણાવ્યું હતુ. રાજકોટ થી પાટડી માટે બસનું આયોજન કરવામાં આવ્યું છે.

પેલેસ રોડ : શ્રી આશાપુરા માતાજી મંદિર થી તારીખ 5/5/2023 શુક્રવાર , સવારે 5 વાગે ઉપડશે.તેમાં નામ નોંધાવવા માટે વિજયભાઈ પાટડિયા મોં.9898846243 તથા કલ્પેશભાઈ પાટડિયા મો. 9737399939 પરથી નોંધવામાં આવશે.સતી માં રતનબા નવચંડી યજ્ઞ માં સમસ્ત શ્રી માળી સોની પાટડિયા પરિવારનાં 1500 થી વધારે લોકો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત શ્રી માળી સોની પાટડિયા પરિવાર સતી માં સેવા ટ્રસ્ટ નાં ટ્રસ્ટી હસુભાઈ હરજીવનદાસ પાટડિયા (બાપુ) અમદાવાદ , મોહનલાલ ચુનીલાલ પાટડિયા ભુજ,  જયસુખભાઇ પોપટલાલ પાટડિયા સામખિયાળી ,  હર્ષદભાઈ શાંતિલાલ પાટડિયા હળવદ, કિરણભાઈ વસંતભાઈ પાટડિયા લુણસર,  પ્રકાશભાઈ ભગવાનજી વાગડીયા વડોદરા,  પ્રવિણભાઇ હિરાલાલ પાટડિયા આણંદ,  રાજેશભાઈ ધીરજલાલ પાટડિયા કંઠલાલ,  જીજ્ઞેશ નટવરલાલ વાગડીયા રાજકોટ તથા કારોબારી સભ્યો રાજેશભાઈ રતિલાલ પાટડિયા અંજાર ,  જયેશભાઇ જગજીવનભાઇ પાટડિયા અમદાવાદ,  નટવરલાલ નરભેરામ પાટડિયા અમદાવાદ,  ધવલભાઈ જયેશભાઈ પાટડિયા બહુચરાજી,  કલ્પેશભાઈ હસુભાઈ પાટડિયા રાજકોટ,  ભાવિનભાઈ ધીરજલાલ વાગડીયા રાજકોટ,  નિલેશભાઈ શાંતિલાલ જડીયા ગોંડલ,  હસુભાઈ ડાહ્યાલાલ પાટડિયા અમદાવાદ,  પ્રમોદભાઈ મગનલાલ પાટડિયા વડોદરા,  કમલેશભાઈ ગીરધરલાલ પાટડિયા અને વિજયભાઈ બટુકભાઈ પાટડિયા રાજકોટ વગેરે કાર્યકરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. અબતકની શુભેચ્છા મુલાકાતે રાજેશભાઈ, જીજ્ઞેશભાઈ, મોહનભાઈ, ભાવિનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.