Abtak Media Google News

રાજ્યમાં પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં વિખ્યાત બનેલા નવનીત પ્રકાશનના માલિક નવીનભાઈ શાહની હત્યા કરાયેલી લાશ માલપુર નજીકથી મળી છે.બે-ત્રણ દિવસથી ગુમ નવીન શાહનું અપહરણ થયું હતું અને અપહરણકારોએ કરોડો રૂપિયાની ખંડણી માંગી હતી.આ કેશમાં ક્રાઈબ્રાંચે જીગ્નેશભાવસાર સહીત ચાર શખ્સની ધરપકડ કરી છે.

Advertisement

મંગળવારે ડ્રાઇવરને પોણા કલાકમાં આવું છુ કહી પરત નહિ આવતા તેણે પરિવારને જાણ કરી.ત્યારબાદ અડાલજ પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ કરવામાં આવતા પોલીસે શોધખોળહાથ ધરી હતી.ત્યારબાદ પોલીશને હત્યા કરાયેલ લાશ મળી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.