વોર્ડ નં.૧ ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી નિધિ સ્કુલ દ્વારા કે.જી. વિભાગના ભૂલકાઓને ચૌકીધારી સાંઈ બાબા મંદિર તથા ઘંટેશ્ર્વર જલારામબાપા મંદિર પ્રવાસમાં લઈ જવાયા હતા. શિક્ષકોએ બાળકોને સાંઈ બાબા તથા જલારામબાપના વિષે માર્ગદર્શન આપ્યું હતુ જેમાં ત્રણ બાળકો દ્વારા પ્રવાસનું તાદર્શ વર્ણન રજૂ કરાતા આ ત્રણ બાળકોને જલારામ મંદિર ટ્રસ્ટી ભરતભાઈ અનડકટે રોકડ ઈનામો આપી સન્માનીત કર્યા હતા. આ પ્રવાસનું આયોજન સ્કુલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સીપાલ બીનાબેન ગોહેલ, આશાબા જાડેજા, અર્ચનાબા જાડેજા, અદિતિ ભટ્ટની દેખરેખ હેઠળ યોજાયો હતો.
Trending
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ
- સાવધાન ! સાયબર ગઠિયાઓ નાણા પડાવવા દિલ્હી પોલીસના નામે બનાવટી નોટિસો મોકલે છે