Abtak Media Google News

નિરાશામાં કરાયેલા નિવેદન ગણાવતુ ભાજપ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે બુધવારે જાહેરમાં બફાટ કર્યો હતો કે ગુજરાતના કોઈ સૈનિકો શહીદ થતા નથી, જેના જવાબમાં ભાજપે તેઓએ હતાશામાં આ નિવેદન આપ્યું હોવાનું જણાવ્યું હતું.

તેમણે આ નિવેદનમાં વધુમાં એવું જણાવ્યું હતું કે, યુપી, મધ્યપ્રદેશ, દક્ષિણ ભારત દરેક જગ્યાએથી શહીદો થયા છે. ગુજરાતના કોઈ જવાન શહીદ થયા હોય તો જણાવો ભાજપનું નામ લીધા વગર જ તેમણે જણાવ્યું હતું કે, વંદે માતરમ અને રાષ્ટ્રવાદના નામે રાજનીતિ કરનારા આપણને હિંદુ માનતા નથી તો તેઓની આ અંગેની વ્યાખ્યા શું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.