Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Uncategorized»ન હોઈ…926 સરકારી પ્રાથમિક શાળામાં માત્ર 1 જ શિક્ષક !!!
Uncategorized

ન હોઈ…926 સરકારી પ્રાથમિક શાળામાં માત્ર 1 જ શિક્ષક !!!

By ABTAK MEDIA16/09/20233 Mins Read
Share Facebook Twitter WhatsApp
No...only 1 teacher in 926 govt primary schools !!!
No...only 1 teacher in 926 govt primary schools !!!
Share
Facebook Twitter WhatsApp

રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી સૌથી વધુ શાળાઓ કચ્છ જિલ્લા અને મહીસાગર જિલ્લામાં

રાજયમાં શિક્ષણ વિભાગ પાછળ રાજ્ય સરકાર 43651 કરોડ રુપિયાનું બજેટ ફાળવ્યુ છે. રાજ્યમાં લાંબા સમયથી સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. રાજ્ય સરકારે હવે શાળાઓમાં કાયમી શિક્ષકોની સ્થાને જ્ઞાન સહાયકની ભરતી કરવાનું નક્કી કર્યુ છે. પરંતુ વિધાનસભા સત્રમાં રાજ્યના શિક્ષણ વિભાગની કથળતી સ્થિતિ સામે આવી છે. રાજ્યમાં એક જ શિક્ષકથી ચાલતી સ્કૂલોની માહિતી વિધાનસભા સત્રમાં સામે આવી છે. ગુજરાત તમામ ક્ષેત્રે અવ્વલ છે છતાં ગુજરાતની 926 સ્કૂલ છે જેમાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી સૌથી વધુ શાળાઓ કચ્છ જિલ્લા અને મહીસાગર જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત તાપી, નર્મદા અને બનાસકાંઠામાં પણ એક જ શિક્ષક ધરાવતી સ્કૂલોની સંખ્યા 50 કરતાં વધારે છે. રાજ્ય સરકાર દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની વાતો કરવામાં આવે છે જ્યારે શાળાઓમાં અપૂરતા શિક્ષકોને લઇને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકતુ નથી.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ સરકારી શાળામાં અલગ અગર રેસીયા પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે શિક્ષકોની ફાળવણી કરવામાં આવે છે.

ALSO READ  જેતપુર: મહિલા કોન્સ્ટેબલને આપઘાતની ફરજ પાડનાર કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા: ક્ષત્રિય કોળી સેનાની માંગ

60 બાળકો ધરાવતી શાળામાં બે શિક્ષકોની ફાળવણી થવી જોઇએ. 60 થી 90 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 3 શિક્ષકો હોવા જોઇએ. 120 થી 200 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 4 શિક્ષકો હોવા જોઇએ. સૌથી વધુ શિક્ષકોની ઘટ ઘોરણ 1 થી 5 જોવા મળી છે. જ્યારે ઘોરણ 6 થી 8માં અગ્રેજી અને ગણિક વિષયના 4 થી 5 હજાર શિક્ષકોની ઘટ રાજ્યમાં જોવા મળે છે

રાજ્યમાં જ્ઞાન સહાયકની ખાલી જગ્યાની બે દિવસમાં માહિતી આપવા આદેશ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શિક્ષણ વિભાગની જ્ઞાન સહાયક યોજનાને ગેરબંધારણીય ગણાવી તાત્કાલિક રદ કરવાની માંગ કરી હતી: વિગતો મળ્યા બાદ પ્રાથમિક વિભાગમાં શિક્ષણ વિભાગ જ્ઞાન સહાયકની ભરતી કરશે

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શિક્ષણ વિભાગની જ્ઞાન સહાયક યોજનાને ગેરબંધારણીય ગણાવી ભાજપ સરકાર તાત્કાલિક રદ કરે તેવી માગણી કરી હતી જેને લઈને રાજ્યમાં જ્ઞાન સહાયકની ભરતી માટે હવે શિક્ષણ વિભાગ દ્વારા કવાયત શરૂ કરી દેવાઈ છે. શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાને લઈને વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી અને સ્કૂલોને તેમની ખાલી જગ્યાની વિગતો મંગાવવામાં આવી છે. સ્કૂલોએ ખાલી જગ્યાની વિગતો 18મી સુધીમાં મોકલવાની રહેશે. આ વિગતો મળ્યા બાદ પ્રાથમિક વિભાગમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે.

ALSO READ  રવિવારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટમાં: પીએમ વિશ્વકર્મા યોજનાનું લોન્ચિંગ

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા કાયમી ધોરણે ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકના માધ્યમથી શિક્ષણ કરાવવાનું નક્કી કર્યું છે. જેના પગલે 11 માસની કરાર આધારીત જ્ઞાન સહાયકની જગ્યાઓ ભરવા માટે પરીક્ષા લેવામાં આવ્યા બાદ હાલમાં ભરતી માટે ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે.

જેમાં પ્રાથમિક વિભાગમાં જ્ઞાન સહાયક બનવા માટે 19 હજાર કરતા વધુ ફોર્મ ભરાયા છે. આમ, હજુ 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ રહેશે. ત્યારે રાજ્યની સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યાની વિગતો એકત્ર કરી તેના આધારે જ્ઞાન સહાયકની ભરતી કરવા માટેની કવાયત શરૂ કરાઈ છે. જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાઓમાં તેમની શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાની વિગતો મંગાવવામાં આવી છે. જે જિલ્લાઓમાં હાલ ચાલી રહેલી નવી વિદ્યા સહાયક ભરતીમાં ઉમેદવારો ફાળવેલા નથી તે જિલ્લા- નગર પ્રાથમિક સમિતિઓએ 14 સપ્ટેમ્બરની સ્થિતિએ અને જે જિલ્લાઓમાં વિદ્યાસહાયક ફાળવાયેલા છે તે જિલ્લા અને નગર શિક્ષણ સમિતિએ 16 સપ્ટેમ્બરની સ્થિતિની ખાલી જગ્યાઓની વિગતો દર્શાવવાની રહેશે.

ALSO READ  કેનેડિયનો માટે વિઝા સેવા સ્થગિત કરતું ભારત, આવું પગલું શુકામ ભર્યું?? 

You Might Also Like:

  1. જેતપુર: મહિલા કોન્સ્ટેબલને આપઘાતની ફરજ પાડનાર કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા: ક્ષત્રિય કોળી સેનાની માંગ
  2. ગ્રાન્ટેડ શિક્ષકોને ફ્લડ કન્ટ્રોલ કામગીરીમાંથી મુક્તિ આપો: રાજ્ય શાળા સંચાલક મહામંડળ
  3. રવિવારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટમાં: પીએમ વિશ્વકર્મા યોજનાનું લોન્ચિંગ
EDUCATION featured gujarat PrimarySchool school teacher
Share. Facebook Twitter WhatsApp
Previous Articleઅંબાજી ખાતે નવરાત્રી પર્વમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો ત્રણ દિવસનો દિવ્ય દરબાર
Next Article રંગીન મિજાજી કમલેશ રામાણીના ભાઈ ભરત રામાણી સહિત ચારની શોધખોળ
ABTAK MEDIA
  • Website

Related Posts

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

21/09/2023

બેન્ક ડિફોલ્ટરોની 73 કરોડની મિલકતોનો કબજો બેન્કોને સોંપતા મામલતદારો

21/09/2023
Add A Comment

Leave A Reply Cancel Reply

Top Posts

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023

પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.