લીમખેડા મામલતદાર ઘનશ્યામ પટેલે જણાવ્યુ હતુ કે આ વર્ષ દરમિયાન સેવા સેતુ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગામોમાં જઈને એક જ દિવસમાં અરજીઓનો નિકાલ કરવામાં આવે છે. આ ઉપરાંત ઈ.વી.પી. તથા સરકાર દ્વારા જે નાના મોટા કાર્યક્રમ કરવામાં આવે છે તે સફળતા પૂર્વક પાર પાડવામા આવે છે. ૧૫મી ઓગષ્ટની જીલ્લા કક્ષાની ઉજવણી પણ સફળતા પૂર્વક કરવામાં આવી હતી. મામલતદાર દર બુધવારે રાત્રે સભા કરવામાં આવે છે. તે જે તે ગામના સ્થાનિક પ્રશ્ર્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૦માં કચેરીમાં સી.સી.ટી.વી. કેમેરા કચેરી ખાતે લગાવવામાં આવે છે. તથા જન સેવા કેન્દ્ર ને આધુનિક બનાવવામાં આવશે. લીમખેડાગામના પ્રશ્ર્નો જીલ્લા કક્ષાએ કયારેક જ પહોચે છે તેમુખ્ય યાદગાર પળ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ