Abtak Media Google News

વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હીઝ હોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબે રમજાન માસની ર૩મી રાત લયલતુલકદર ની રાત્રે મુંબઇ ખાતે બદરી મસ્જીદમાં નમાજ પઢાવેલી હતી. અને વસીલામાં ઘણી ઘણી દુઆઓ કરેલ હતી.

Advertisement

7Fe01425 19E3 4507 97F1 8Cf3954B3E78આ રીતે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, મોરબી, મહુવા, ભાવનગર, ચોટીલા, કાલાવડ, ગોંડલ, જેતપુર, બગસરા, જસદણ, સાવરકુંડલા, જુનાગઢ, વેરાવળ, કાલાવડ: ચલાલા, અમરેલી, કુવાડવા વિગેરે વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજ દ્વારા આખી રાત નમાજ પઢી ઇબાદ કરી દુઆઓ કરી હતી.

રમજાન ર૩ પવિત્ર રાતના પ૩માં દાઇ હીઝહોલીનેશ ડો. સૈયદના સાહેબની ૭પ મી મિલાદ પણ છે. જેમને વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજ દ્વારા મુબારક બાદ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.