હાઈપર ટેન્શનના દર્દીઓને પ્રેશર કંટ્રોલમાં રાખવા માટે રોજ દવા લેવી જરૂરી છે. જોકે માત્ર દવા લેવાી જ બ્લડપ્રેશર ઘટાડવામાં સફળતા મળતી ની. કેનેડાના અભ્યાસીઓનું કહેવું છે કે ઓનલાઈન કાઉન્સેલિંગ તું રહે તો દર્દીઓને બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં વધુ મદદ ાય છે. આ રોગ લાઈફસ્ટાઈલની ખોટી આદતના કારણે વકરતો હોય છે. એટલે જો દર્દીઓને જીવનશૈલી સુધારવા રેગ્યુલર કાઉન્સેલિંગ ઓનલાઈન અવા ડિજિટલ માધ્યમી આપવામાં આવે તો એનો ફાયદો હોય છે
Trending
- Q4 ના પરિણામોની જાહેરાત બાદ મારુતિ સુઝુકી અને ICICI બેંકના શેરના ભાવ આસમાને
- શ્રીલંકામાં અમ્માન મંદિરમાં માતા સીતાનો અભિષેક ભારતની આ નદીના જળથી થશે
- નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ તો વધ્યું, સાથે રોકડ ચલણ પણ અઢી ગણું વધી ગયું!
- સુરત : કુખ્યાત સજ્જુ કોઠારી પર ED બાદ ITની તવાઈ
- MDH અને Everest પર સિંગાપોર અને હોંગકોંગ પછી આ દેશમાં પણ સંકટ
- Samsung પોતાના અગામી અનપેક્ડ ઇવેન્ટમાં નવો Galaxy Z Fold અને Galaxy Z Flip 6 કરશે લોન્ચ…
- જામનગર :કાર અને બાઈકના અકસ્માતમાં દંપત્તિનું મોત
- ઉનાળામાં શરદી અને ઉધરસ કેમ થાય છે?