Abtak Media Google News

જામજોધપુર તાલુકામાં સરપંચ મંડળ દ્વારા પ્રવિણભાઈ વલ્લભભાઈની આગેવાની હેઠળ બાંધકામ શાખામાંફરજ બજાવતા કમલેશભાઈ નામના કર્મચારીને છૂટા કરવાના થયેલ ઠરાનો વિરોધ કરતું આવેદન થતા જામજોધપુર તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવેલ
હતુ તેમજ કમલેશભાઈ દ્વારા કામગીરી સંતોષકારક થતી હોવાનુંઆવેદન પત્રમાં જણાવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.