Abtak Media Google News

વર્લ્ડ પોલીયો ડે નિમિતે કિશાનપરા ચોક ખાતે રોટરી કલબના ચાર વિભાગોએ સાથે મળીને પોલિયો નાબુદીનું અભિયાન ચલાવ્યું હતુ. જો કે વિશ્ર્વમાંથી પોલિયો લગભગ નાબુદ થઈ ગયો છે. પરંતુ હાલ પર અફઘાનીસ્તાન-પાકિસ્તાનના લોકો પોલિયોથી પીડાય છે. માટે સુરેશભાઈ ગાંધીએ જણાવ્યું હતુ કે આ રોટરી કલબના સભ્યોએ પોસ્ટર બનાવી પોલિયો જાગૃતિ માટે પ્રયાસ કર્યો હતો. તેમજ વિશ્ર્વભરમાંથી પોલિયો સંપૂર્ણપણે નાબુદ થઈ જાય તેવી તેમની આશા સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.