વર્લ્ડ પોલીયો ડે નિમિતે કિશાનપરા ચોક ખાતે રોટરી કલબના ચાર વિભાગોએ સાથે મળીને પોલિયો નાબુદીનું અભિયાન ચલાવ્યું હતુ. જો કે વિશ્ર્વમાંથી પોલિયો લગભગ નાબુદ થઈ ગયો છે. પરંતુ હાલ પર અફઘાનીસ્તાન-પાકિસ્તાનના લોકો પોલિયોથી પીડાય છે. માટે સુરેશભાઈ ગાંધીએ જણાવ્યું હતુ કે આ રોટરી કલબના સભ્યોએ પોસ્ટર બનાવી પોલિયો જાગૃતિ માટે પ્રયાસ કર્યો હતો. તેમજ વિશ્ર્વભરમાંથી પોલિયો સંપૂર્ણપણે નાબુદ થઈ જાય તેવી તેમની આશા સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ.
Trending
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા
- દુબઈમાં ફરી વરસાદે માજા મુકી: જનજીવનને અસર, અનેક ફ્લાઇટ્સ રદ
- તમારો ટ્રેક રેકોર્ડ તમામ બાબતોમાં ખરાબ: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે પાક.ને ખખડાવ્યુ
- આર્થિક સંકડામણ ભોગવતું બાયજુ તેના કર્મચારીઓને સાપ્તાહિક રકમ ચૂકવશે