Abtak Media Google News

સરદારનગરમાં ત્રિદિવસીય પ્રવચનમાળા

ઇન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં ધર્મસભા મઘ્યે પૂ. એ જણાવેલ કે જગતમાં દુ:ખનું કારણ વસ્તુ, વ્યકિત પદાર્થનો અભાવ નહિ પણ અજ્ઞાન દશા છે. અજ્ઞાનને દુર કરવા પુરુષાર્થ જરુરી છે. પુરુષાર્થ વડે સ્વભાવ પરિવર્તન થાય તો આત્મા અવશ્ય પરમાત્મા બની શકે છે. પૂ. ધીરગુરુદેવ આજે સવારે ૯ કલાકે સરદારનગર સંઘમાં પધાર્યા બાદ સમુહ ભકતામર અને સંવેગથી સમાધાન વિષય પર પ્રવચન અને શાસન પ્રગતિ અંકની અર્પણ વિધી યોજાયેલ છે. તા.ર૯ ના બૃહદ રાજકોટના સંધોવતી દીક્ષાર્થી કુ. મોનાલીબેનનો સન્માન સમારોહ યોજાશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.