હાલમાં સમગ્ર વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે કેશોદ તાલુકામાં પસાર થતી ઓઝત નદીમાંનવા નીર આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. હાલમાં ઓઝત નદીમાં પાણીનો પ્રવાહની નવી આવક શરૂ થતા ઉપરવાસ વિસ્તારોમાં વધુ વરસાદ થશે તોએકાદ દિવસમાં ઓઝાત નથી છલોછલ જોવા મળશે ઓઝત નદીમાં નવાનીર આવવાથી ચેકડેમો કુવાઓ ભચાઈ જતા અને ઓઝત નદીમાં નવા નીરનાં આગમનથી ખેત પેદાશોના પીયત માટે પૂરતા પાણીની આવક થતા ખેડુતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ