ભાલોડિયા મહિલા કોલેજમાં એનસીસીના ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ એન.એસ.એસ. ઓફિસર ડો.લલિતાબેન ભુતના માર્ગદર્શન મુજબ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સીપાલ ડો.કાલાવડિયા, આદર્શ એજયુકેશન ટ્રસ્ટના મંત્રી પ્રવિણભાઈ દલસાણિયાએ હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ વૃક્ષારોપણ કર્યું. આ તકે ઉપલેટામાં વૃક્ષપ્રેમી પરસોતમભાઈ સોજીત્રા તથા ભીખાભાઈ લક્ષ્મી ટ્રેડીંગવાળાએ હાજર રહી પ્રોત્સાહન આપેલ. આ કાર્યક્રમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ તથા કોલેજનાં જી.એસ.વિરમગામા તથા તેની ટીમે ખુબ જહેમત ઉઠાવી છે.
Trending
- નશાનો કાળો કારોબાર : સુરત SOG એ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પડ્યો
- પરિણામ માટે ર7 દિવસનો ઇંતજાર: નેતાઓના જીવ અઘ્ધર
- અક્ષય તૃતીયા પર બનતા શુભ સંયોગથી આ રાશિના જાતકોને થશે લાભ
- Appleના Let Loose Eventમાં કંપનીએ લોન્ચ કર્યા નવા અને અત્યધુનિક ઉપકરણો…
- સોમનાથના દરિયામાં 18 વર્ષીય યુવાન તણાયો
- મતદાન વેળાએ વડાપ્રધાનનો રોડ શો જેવો માહોલ: આચારસંહિતાનો ભંગ
- તેલંગણામાં ભાજપ માટે સારા સંકેતો : બેઠક વધવાના એંધાણ
- વર્ષી તપના તપસ્વીઓ અક્ષય તૃતીયાના દિવસે તપની કરશે પુર્ણાહુતિ