Abtak Media Google News

Dsc 0895 મુંબઇમાં ત્રાસવાદી હુમલા બાદ તા.21 મેના રોજ આંતકવાદ વિરોધી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. દર વર્ષ આંતકવાદ વિરોધી દિવસે પોલીસ સ્ટાફ દ્વારા આંતકવાદી ગતિવિધીઓને જડબાતોડ જવાબ આપવા માટે પોલીસ દ્વારા શપથ લેવામાં આવે છે.

આંતવાદ વિરોધી દિવસ નિમિતે પોલીસ હેડ કવાર્ટર ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર, ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ બ્રાન્ચ ડી.વી.બસીયા, ટંડલ, રાઠોડ, ગેડમ, બારૈયા, પોલીસ હેડ કવાર્ટરના પોલીસ સ્ટાફ અને એસઆરપી સ્ટાફ દ્વારા આંતકવાદ વિરોધી શપથ લીધા હતા.

Dsc 0910

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.