Abtak Media Google News

શહેર શ્રીનાથધામ હવેલી ખાતે ઠાકુરજી સન્મુખ પૂ. વ્રજરાજકુમારજી મહોદય દ્વારા બ્રહ્મસબંધ દીક્ષા તા. ૩૦ ઓગષ્ટ (રવિવાર)ના રોજ સવારે આપવામાં આવશે. તેમજ પૂજય તા. ૩૦ ઓગષ્ટ થી ર સપ્ટેમ્બર સુધી રાજકોટ શ્રીનાથ ધામ હવેલી ખાતે બિરાજમાન થશે. જે કોઇ વૈષ્ણવોને ઠાકુરજી પુષ્ટ કરાવવા હોય તથા સર્વ વૈષ્ણવોને મુલાકાતનો લાભ પણ પ્રાપ્ત થશે. વધુ માહીતી માટે મો. નં. ૭૨૨૬૯ ૯૭૬૬૪, ૭૬૦૦૦ ૭૦૫૫૯ પર સંપર્ક કરવો.

Advertisement

પૂ.વ્રજરાજકુમારજી મહોદય દ્વારા આગામી તા.૩૦ને રવિવારે શ્રીનાથધામ હવેલી ખાતે બ્રહ્મ સંબંધ દીક્ષા આપવામાં આવશે. આ તકે અનેક વૈશ્ર્ણવોમાં ઉત્સાહ છે.  જગતગુરૂ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની કૃપાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. તા.૩૦ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર સુધી શહેરની શ્રીનાથધામ હવેલી ખાતે પૂ.વ્રજરાજકુમારજી મહોદય બીરાજમાન થશે.

સ્પીડવેલ પાર્ટી પ્લોટ, નાના મોવા રોડ ખાતે વલ્લભ યુથ ઓર્ગનાઈઝેશન શ્રીનાથધામ હવેલી ખાતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આગામી રવિવારે બ્રહ્મ સંબંધ દીક્ષા પૂ.વ્રજરાજકુમારજી મહોદય દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત તેઓ ૨ સપ્ટેમ્બર સુધી રાજકોટ શ્રીનાથધામ હવેલી ખાતે બીરાજમાન થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.