પર્વાધિરાજ પર્યુષણ પર્વે શહેરના વિવિધ દેરાસરોમાં જૈન સમુદાય દ્વારા પ્રભુજીને ભવ્યાતિભવ્ય અને લાખેણી અંગરચના કરવામાં આવી રહી છે. દરેક જીવાત્મા માટે આ આઠ દિવસ આત્માની પરીક્ષાના દિવસો સમાન તેમજ અત્યંત મહત્વપૂર્ણ છે. શહેરના શ્રમજીવી કાચના જિનાલયે તેમજ શંખેશ્ર્વર પાર્શ્વનાથ જૈન મંદિર ઉપરાંત દરેક દેરાસરોમાં ભવ્ય અંગરચના નિહાળી જૈનો મંત્રમુગ્ધ બની રહ્યા છે. વર્ષ દરમ્યાન જાણતા અજાણતા જે કર્મો થઈ ગયા હોય તેને યાદ કરી પાવન ઉપકારી પૂ. સંત સતિજીઓ,ગુરૂભગવંતો પાસે પોતાના આત્માની સાક્ષીએ પ્રાર્યશ્ર્ચીત કરી તપ,જપ, ત્યાગ કરી આરાધના કરી રહ્યા છે. પ્રભુજીને લાખેણી અંગરચના કરાઈ છે. તો દેરાસરોને પણ ભવ્યાતિભવ્ય સુશોભીત કરાયા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ