ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા છે. તેમની સાથે જાપાનના વડાપ્રધાન તેમની પત્ની સાથે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને આજરોજ બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારે ગુજરાતનાં ભુતપૂર્વ મુખ્યપ્રધાનનું કેશુભાઈ પટેલની મુલાકાત વધપ્રધાન મોદીએ કરી હતી. અમદાવાદ તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. હાલમાં જ કેશુભાઈના પુત્રનું હાર્ટએટેકમાં નિધન થયુ હતુ.તેમના પર દુખ વ્યકત કર્યું હતું, અને સાથે આજના તમામાં કાર્યક્ર્મ માં હાજરી આપવા આમંત્રણ પાઠવાયું હતું.
Trending
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!
- સેલિબ્રિટીઓ ભ્રામક જાહેરાતોથી દુરી બનાવે તે જરૂરી