જૂનાગઢ જેલમાં સજા ભોગવી રહેલ કેદી પ્રવિણ જીણાભાઈ બાંભણીયા જાતે કોળી ઉ.૩૦ રહે સૈયદ રાજપરા તા. ઉના વાળો તા.૧૨.૨.૧૭ના રોજ વચગાળાના જામીન પર છૂટેલ હોય અને તા.૨૨.૨.૧૭ના રોજ જૂનાગઢ જેલ ખાતે હાજર થવાને બદલે ફરાર થઈ છેલ્લા દોઢેક વર્ષથી નાસતો ફરતો હોય જેકામે એલ.સી.બી. ગીર સોમનાથના ટેકનીકલ સ્ટાફના હેડ કોન્સ. રામદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ ચાવડાનાઓનુંકોલ ડીટેઈલ સર્વેક્ષણ અને આગવી સુઝબુઝનાકારણે માલુમ પડેલ કે આ કામનો ફરાર કેદી મુંબઈ તથા થાણેના ભિવંડી ખાતે હોવાની માહિતી મળતા પેરોલ ફર્લો સ્કોડના એએસઆઈ વી.જી. પરમાર તથા પો.હેડ કોન્સ. જોધુભા તથા એલ.સી.બી.ના પો.કોન્સ. કનકસિંહ કાગડાનાઓ મુંબઈમાં દહીંસર તથા થાણેના ભિવંડી ખશતે તપાસ કરતા ભિવંડી ખાતે આ કામનો આરોપી સ્ટેશનરીની દુકાનમા કામ કરતો હોય ત્યાંથી દબોચી લઈ જૂનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.
Trending
- Googleની પેરેન્ટ કંપની Alphabetએ નવા ડિવિડન્ડની જાહેરાત કરી…
- જામનગર : માલવાહક લિફ્ટમાં ફસાઈ જવાથી ૧૭ વર્ષીય તરુણનું મોત
- સુરત:લિફ્ટ લોક તૂટી જતાં ચાર લોકોને ઇજા પોંહચી
- ‘રોશન સિંહ સોઢી’ની આ છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ હતી, પિતાના જન્મદિવસે દિલ્હી આવ્યા અને ગાયબ થઈ ગયા
- મણિપુરના વિષ્ણુપુરમાં અડધી રાત્રે આતંકવાદીઓનો હુમલો
- અશ્વત્થામા હજી જીવે છે…! જાણો મહાભારતના આ રહસ્યમય પાત્રની કહાની
- ગીર સોમનાથ :‘બોટ થી વોટ’નો સંદેશો આપતું જિલ્લા ચૂંટણીતંત્ર
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે અને દિવસ આનંદદાયક રહે