વાંકાનેર મા વધી રહેલ ટ્રાફીક સમસ્યા ને નિવારવા માટે સીટી પી.એસ.આઈ. આર.પી.જાડેજા સાહેબ તેમજ સ્ટાફ દ્વારા સાંજ ના સમયે ફૂટ પેટ્રોલીંગ હાથ ધરેલ હતુ જેમા વાંઢા લીમડા ચોક થી મેઈન બજાર સહીત આખા શહેર માં ટ્રાફીક ને અડચણ થતા વાહનો ને દુર કરાવી દુકાનદારો ને પોતાની દુકાનો પાસે ટ્રાફીક ને અડચણ નો થાય એવી રીતે વાહનો પાર્ક નો કરવા માટેની સુચના આપેલ આવી રીતે મુખ્ય માર્ગો પર પગપાળા ફરી ને ટ્રાફીક સમસ્યા હલ કરવા મહેનત કરેલ જાડેજા સાહેબ ની આ સરાહનીય કામગીરી થી લોકો મા હર્ષ ની લાગણી છવાઈ હતી.જો આજ રીતે વારંવાર આવુ પેટ્રોલીંગ થતુ રહે તો ટ્રાફીક સમસ્યા માથી વાંકાનેર વાસી ઓ ને ટુંક સમય મા જ રાહત મળી શકે એવુ બુધ્ધીજીવી ઓ મા ચર્ચાય છે.
Trending
- સાબરકાંઠા વડાલી બ્લાસ્ટ મામલે ચોંકાવનારો ખુલાસો
- પેડિક્યોરથી પણ પગની ટેનિંગ દૂર નથી થતી, તો એકવાર આ ઘરેલું ટીપ્સ ટ્રાઈ કરો
- બાળકોને આ હેલ્ધી ફૂડ ખવડાવી રહ્યા છો..!
- શેરબજારમાં જોવા મળ્યો બમ્પર ઉછાળો
- આ સમુદ્ર કિનારો છે નર્કનો પ્રવેશદ્વાર
- પરફ્યુમની સુગંધ રહેશે આખો દિવસ, અજમાવો આ ટ્રિક
- આખરે નામ જાહેર…રાહુલ ગાંધી રાયબરેલીથી જ્યારે કિશોરી લાલ શર્મા અમેઠીથી મેદાને ઉતર્યા
- શુક્રવારે આ દેવીની પૂજા કરી, ધન, સંપત્તિ અને પ્રેમનું વરદાન મેળવો