Abtak Media Google News

પૂ. યશોવિજયસુરીશ્ર્વરજી મ.સા શ્રી મુખેથી દિક્ષા અંગીકાર કરનાર પૂ. ગૌતમયશવિજયજી મસા દિક્ષા સમારોહ પૂર્ણ થયે ૧૫ મિનિટ પછી ધોમધખતા તડકામાં જૈન ધર્મના આકરા નિયમ પ્રમાણે ખુલ્લા પગે પોતાના ગુરૂદેવ પૂ. યશોવિજયસુરીશ્ર્વરજી મ.સા ની સાથે પ્રમુખ સ્વામી સભા ગૃહેથી જાગનાથ જૈન સંઘના ઉતારા તરફ જતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.