Abtak Media Google News

જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત પાંચમાં વર્ષે અંગદાન, ચક્ષુદાન, દેહદાનનો પ્રચાર પ્રસાર શરુ કરેલ છે.

Advertisement

રાજકોટમાં દરેક ફાયર સ્ટેશને દર મંગળવારે સાંજે પ થી ૭ બેનરો તથા બોર્ડ લઇ ઉભા રહેવાનું પ્રથમ મંગળવારે બસ સ્ટેશન પાછળ બીજા મંગળવારે નિર્મલા રોડ ઉપર, ત્રીજા મંગળવારે રામાપીર ચોકડી પાસે, ચોથા મંગળવારે પોપટપરા અને પાંચમાં મંગળવારે બેડીપરામાં આવેલ ફાયર સ્ટેશને ઉભા રહેલ અને માહીતીસભર પેમ્પલેટ અને અહેવાલનું વિતરણ કરાયું હતુ.

આ મંગળવારે ચેરમેન ઉમેશ મહેતાની સાથે વાઇસ ચેરમેન રસીકભાઇ ટાંક, મયુરભાઇ નકુંભ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અને પુરૂષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઇ રાઠોડ, ભાજપ વોર્ડ નં.૬ ના પ્રમુખ ઘનશ્યામભાઇ અગ્રણી પીનુભાઇ રાઠોડ, હરેશભાઇ પરમાર તથા હિતેશભાઇ તથા કનૈયા ગ્રુપ (બેડીપરા) એ સાથ સહકાર મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.