Abtak Media Google News

ગોંડલ સંપ્રદાયમાં ૨૩૬માં ક્રમાંકે દીક્ષિત બા.બ્ર. પૂ.મુકિતશીલાજી મ.સ.ની વડી દીક્ષા વિધિ તા.૨૩ને બુધવારે સવારે ૯ થી ૧૨ કલાકે મહાવીરનગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે ડુંગર દરબાર, હેમુગઢવી હોલમાં પૂ.ધીરગુરુદેવના શ્રીમુખે યોજાયેલ છે. સવારના ૯ થી ૧૧:૩૦ કલાકે ત્રિરંગી સમુહ સમાયિક રાખેલ છે. ભાઈ-બહેનોને સફેદ વસ્ત્ર પરિધાન કરવા. વડી દીક્ષા શ્રવણ કરવી જીવનનો લ્હાવો છે. મહાવીરનગર સંઘના કાર્યકરો અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.