ગોંડલ સંપ્રદાયમાં ૨૩૬માં ક્રમાંકે દીક્ષિત બા.બ્ર. પૂ.મુકિતશીલાજી મ.સ.ની વડી દીક્ષા વિધિ તા.૨૩ને બુધવારે સવારે ૯ થી ૧૨ કલાકે મહાવીરનગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે ડુંગર દરબાર, હેમુગઢવી હોલમાં પૂ.ધીરગુરુદેવના શ્રીમુખે યોજાયેલ છે. સવારના ૯ થી ૧૧:૩૦ કલાકે ત્રિરંગી સમુહ સમાયિક રાખેલ છે. ભાઈ-બહેનોને સફેદ વસ્ત્ર પરિધાન કરવા. વડી દીક્ષા શ્રવણ કરવી જીવનનો લ્હાવો છે. મહાવીરનગર સંઘના કાર્યકરો અથાગ જહેમત ઉઠાવી રહ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ