ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા શ્રાવણ માસથી રેસકોર્ષ ખાતે શિવ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રપ ફુટના ‚દ્રાક્ષના શિવલીંગ બનાવ્યા છે. ૧ર જયોતિલિંગ બનાવ્યા છે. આગામી અઠવાડીયા સુધી રોજ લધુ‚દ્ર થશે અને આવતા સોમવારે મહા‚દ્ર થશે. અને રોજ સવારે સાંજ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સાથે રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખેલા છે.
Trending
- અમરેલી: પ્રિ-મોનસુન કામગીરી માટે કલેકટર અજય દહિયાએ તંત્રને કર્યુ સજજ
- એલજી ઈલેકટ્રોનિકસ ઈન્ડિયાનો લાઈફ ગુડ ઓફર્સ સાથે 28માં વર્ષમાં મંગલ પ્રવેશ
- બિન તાલીમી શિક્ષકોને તાલીમબધ્ધ કરવા નક્કર આયોજનની આવશ્યકતા
- શું તમે પણ આ વસ્તુઓ પ્રેશર કૂકરમાં રાંધી રહ્યા છો..!
- સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશી આફત: માવઠાથી ભારે તારાજી
- બે મિજાજી મોસમ: અગનવર્ષા બાદ અચાનક ‘જળ વર્ષા’
- Googleનું આ ફીચર તમારા ફોનના ચોરી થયેલા ડેટા સુરક્ષિત કરશે!
- Sony Xperia મોબાઈલ જગતમાં ધૂમ મચાવા ફરી તૈયાર…