રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગના સયુંકત ઉપક્રમે આગામી શનિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે રેસકોર્સ-૨ અને અટલ સરોવર લાગુ વિસ્તારમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ તા નવા નીરની પૂજન વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેના અનુસંધાને આજે મેયર બિનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, પુર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સયી સમિતિ સભ્ય કશ્યપભાઈ શુક્લ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, વોટર વર્કસ કમિટીના ચેરમેન બાબુભાઈ આહીર, સમાજકલ્યાણ સમિતિના ચેરમેન આશિષભાઈ વાગડિયા, ડેપ્યુટી કમિશનર ગણાત્રા, વન વિભાગના એમ.એમ મુની, સિટી એન્જીનીયર દોઢિયા, ભાવેશભાઈ જોષીએ સ્ળ વિઝીટ કરી ઘનિષ્ઠ વૃક્ષારોપણ, અટલ સરોવરના નવા નીરનું પૂજન, વિગેરે કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને આ અંગે જુદી-જુદી એજન્સીઓ અને અધિકારીઓને સુચના આપી છે.
Trending
- ATM માંથી ફાટેલી નોટો નીકળે તો તરત જ આ કરો
- શું તમને પણ નખ ચાવવાની ખરાબ આદત છે?
- ઉછાળા સાથે ખુલ્લું શેરમાર્કેટ
- શું તમને પણ ક્રોસ પગવાળું બેસવું કમ્ફર્ટેબલ લાગે છે?
- ગૂગલે ડીપફેક પોર્ન સેવાઓનો પ્રચાર કરવા પર પ્રતિબંધ મૂક્યો
- ઘરની બહાર નીકળતી વખતે દહીં સાકર કેમ ખવડાવવામાં આવે છે?
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો પોતાના ક્ષેત્ર માં આગળ વધી શકો અને પ્રગતિ થાય
- ઉત્તરાખંડના જંગલમાં લાગી વિકરાળ આગ , 5 લોકોના મોત