ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પ્રવાસના અંતિમ દિવસે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા ચોટીલામાં માં ચામુંડાને શિશ ઝુંકાવ્યું હતું. ચોટીલાનો ડુંગર રાહુલ ગાંધી સડસડાટ અને ર્સ્ફૂતી સાથે ચડી જતા કોંગી આગેવાનો અને કાર્યકરો પણ આશ્ર્ચર્યમાં મુકાઈ ગયા હતા. તેઓએ માં ચામુંડાની પૂજા-અર્ચના કરી હતી. આજે તેઓ ચોટીલાથી જસદણ વચ્ચે બાય રોડ પ્રવાસ કર્યો હતો. જયાં તેઓનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજે રાહુલ ગાંધી કાવગડમાં ખોડલધામમાં શિશ ઝુંકાવશે.
Trending
- જીવન જીવવાની જડીબુટ્ટી સમા ભગવદ્ ગીતાના ક્યાં છે 5 મહત્ત્વના શ્ર્લોક
- ઉનાળુ વેકેશનના ચાર રવિવાર રેસકોર્સમાં જામશે fun street નો જલશો
- નવી પેઢીની સંગાથે સોનાના ઘરેણા બનાવવાની પરંપરાગત કારીગીરીને કરાશે ઉજાગર
- ચકચારી રવની ડબલ મર્ડર કેસના તમામ આરોપીઓની ધરપકડ
- ભારત ચંદ્ર ઉપર પહોંચી ગયું અને પાકિસ્તાનમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે
- સોડા એશનું ઉત્પાદન કરતા ટાટા કેમિકલ અને જીએચસીએલની માઠી
- રાજ્યભરની આરટીઓ કચેરીમાં બે દિવસ ડ્રાયવિંગ લાયસન્સ સંબંધિત કામગીરી બંધ
- સ્પેશિયલ કોર્ટે ઙખકઅ ફરિયાદની નોંધ લીધા પછી ઇડી આરોપીઓની ધરપકડ કરી શકશે નહીં: સુપ્રીમ કોર્ટ