ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પ્રવાસના અંતિમ દિવસે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા ચોટીલામાં માં ચામુંડાને શિશ ઝુંકાવ્યું હતું. ચોટીલાનો ડુંગર રાહુલ ગાંધી સડસડાટ અને ર્સ્ફૂતી સાથે ચડી જતા કોંગી આગેવાનો અને કાર્યકરો પણ આશ્ર્ચર્યમાં મુકાઈ ગયા હતા. તેઓએ માં ચામુંડાની પૂજા-અર્ચના કરી હતી. આજે તેઓ ચોટીલાથી જસદણ વચ્ચે બાય રોડ પ્રવાસ કર્યો હતો. જયાં તેઓનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજે રાહુલ ગાંધી કાવગડમાં ખોડલધામમાં શિશ ઝુંકાવશે.
Trending
- કમરના દુખાવાથી કાયમી છુટકારા માટે આ ઉપાય અજમાવો… ડોક્ટરની પણ જરૂર નહીં પડે
- કાનમેરનાં રણમાં મીઠાંની જમીનના કબજા મુદ્દે ફાયરિંગ મામલો હત્યામાં પલટાયો
- આજે પણ આ ત્રણ જીવો ધરતી પર માતા સીતાનો શ્રાપ ભોગવી રહ્યા છે..!
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોપોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
- અધુરા માસે જન્મેલા ત્રણ બાળકોને ઘનિષ્ઠ સારવાર આપતી ઝનાના હોસ્પિટલ
- તમારી ખાઉધરી જીભ પણ ચા પીતી વખતે અનેક પ્રકારની વાનગીઓ શોધે છે તો…
- નાળિયેરનું પાણી સાતેય કોઠે ટાઢક આપી શરીરને બનાવે છે બળવાન
- આવતા સપ્તાહે કાઉન્ટિંગ સ્ટાફનું ફર્સ્ટ રેન્ડમાઇઝેશન, 20 ટકા રિઝર્વ સ્ટાફ રખાશે