ચોટીલા સરકીટ હાઉસ ખાતે જિલ્લાના અનેક વિભાગનાં અધિકારીઓ તેમજ પોલીસ વિભાગ અને કોંગ્રેસના આગેવાનો સહિતના લોકોની બેઠક યોજાઇ હતી. જેમાં રાહુલ ગાંધીની સુરક્ષા સંભાળનાર એસ.પી.જી.ના એ.આઈ.જી. ડી.એસ.માને બેઠક યોજી સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજકોટી રાહુલ ગાંધી સવારે નવ વાગે નીકળશે જેઓનું ચોટીલાી ૧૧ કીમી દુર હાઇવે પર સ્વાગત કાર્યક્રમ યોજાશે. જ્યાં આગળ અંદાજે બે હજાર કાર્યકર્તાઓ અભિવાદન કરશે. ત્યાંી ચોટીલા જલારામ મંદિર પાસે શહેર કોંગ્રેસ વેલકમ કરશે. ૧૦.૦૦ કલાકે ચોટીલા તળેટી ખાતે આવી ડુંગર ઉપર માતાજીના દર્શર્નો જશે. ૧૧.૦૦ કલાકે ચોટીલા એપીએમસી ખાતે કાર્યકર્તા સંમેલન અને સંવાદ યોજાશે.આ ઉપરાંત ચોબારી ગામે, જસણ, આણંદપુર ગામોમાં કાર્યક્રમ યોજાશે. કોંગ્રેસની ટીમ ઝાલાવાડ વડાળી ગામ સુધી રાહુલ ગાંધીના કાફલા સો રહેશે અને કમળાપુર ચોકડીી ટીમ જસદણ રાહલુને ગાર્ડ કરી આગળ લઇ જશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ