Abtak Media Google News

બક્ષીપંચ મોરચાના સંમેલનને ઠેર ઠેરથી સમર્થન: ઘનશ્યામભાઈ ગઢવી

રાજકોટમાં કોંગ્રેસનું બક્ષીપંચ મોરચા સંમેલન યોજાયું હતું. જેમાં હવે ઓબીસી પર અન્યાય નહિ થવા દઈએ તેવો સૂર ઉઠ્યો હતો.11 2 ઓબીસી સંમેલનમાં આગેવાન ઘનશ્યામભાઈ ગઢવી ચેરમેન, ગુજરાત બક્ષીપંચ ડીપાર્ટમેન્ટ, અશોકભાઈ ડાંગર, ઉમેદવાર લલીતભાઈ કગથરા, મુકેશભાઈ ગઢવી, જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ ડાંગર, ડો.હેમાંગભાઈ વસાવડા,  મહેશભાઈ રાજપૂત, ડો.વિજયભાઈ ગઢવી, રામભાઈ હેરભા, રહીમભાઈ સોરા,  ઓબીસી ચેરમેન રાજુભાઈ આમરણીયા, નરેશભાઈ ગઢવી, ભાર્ગવ પઢિયાર, રવિભાઈ ડાંગર,  અહેસાન ચૌહાણ, હાજીભાઈ રફાઈ, વિઠ્ઠલભાઈ બોડીયા, શૈલેશભાઈ જાદવ, સવજીભાઈ, નીશાન્તભાઈ પોરિયા, રમેશભાઈ જુન્જા, રાજેન્દ્રભાઈ મકવાણા, રણછોડભાઈ રાઠોડ, હરિભાઈ રાઠોડ, દર્શન ચૌહાણ, સંકેત રાઠોડ, પરેશભાઈ, ધવલભાઈ, વિમલ મુંગરા,  સુરેશભાઈ ગરૈયા,  કાનાભાઈ ચૌહાણ, સુનીલભાઈ સુરાણી, હિતેશજરીયા, ભરતભાઈ બાલાસારા, યુનુસભાઈ સપ્પા, રહીમ નાકાની, પ્રભાત જદુ, જયેશ બાંભરોલિયા, જેસાભાઈ રામ, વગેરે એ જહેમત ઉઠાવી હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.