રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે નાયબ કલેકટર ડો. પી.એમ. ડોબરિયા લિખીત તન મની સાજા રહીએ પુસ્તકનું વિમોચન ખોડલધામ ટ્રસ્ટ, કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલના હસ્તે યું હતું. તેમજ તપ-સેવા-સુમિરનની શિબિર યોજાઇ હતી. સરકારી સેવાની સો સો ડોકટરી દૂર રહેવા મન અને તનને શુધ્ધ રાખનાર સ્વાસ્યનુ પુસ્તક તૈયાર કરવા બદલ નરેશભાઇ પટેલે ડો. ડોબરિયાને અભિનંદન પાઠવ્યા હતા અને વધુને વધુ લોકો પુસ્કતનુ વાચન કરે તેવો અનુરોધ ઉપસ્તિ લોકોને કર્યો હતો. ડો. પી.એમ. ડોબરિયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યા બાદ પુસ્તક વિશેનો પરિચય આપ્યો હતો. લોકોના સ્વાસ્યની સુખાકારી માટે આ પુસ્તકની ૧૧,૧૧૧ નકલોનું વિનામૂલ્યે વિતરણ કરાશે તેમ ડો. ડોબરિયાએ જણાવ્યું હતું. આ પુસ્તકમાં સહયોગ આપવા બદલ ડો.ડોબરિયાએ નરેશભાઇ પટેલ અને ખોડલધામ ટ્રસ્ટના પરેશભાઇ પટેલનો આભાર માન્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડો. જી.ટી. પંડયા, બદ્રીનારાયણ સેવાગ્રામ, મેરઠના ડો.ગોપાલ શાી, અગ્રણી રમેશભાઇ કોયાણી, ચંદ્રકાંતભાઇ પાચાણી, રમેશભાઇ ટીલાળા, વલ્લભભાઇ સતાણી વગેરે ઉપસ્તિ રહયા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ