રાજકોટ જિલ્લા ભાજપના અધ્યક્ષ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાની સંયુક્ત યાદીમાં મુજબ ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા હિંસક અથડામણમાં શહિદ થયેલ ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ રૂપે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તેમજ ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના આદેશ મુજબ તા.૧૮ અને ૧૯ બે દિવસ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલતા સરકારની ૨.૦ના એક વર્ષ પૂર્ણ થવા બદલ વિવિધ કાર્યક્રમો વિડીઓ કોન્ફોરન્સ, સંમેલનો, વર્ચ્યુલ સભા, ઘર-ઘર સંપર્ક અભિયાન સહિતના ચાલતા રાજકીય કાર્યક્રમો બે દિવસ મુલત્વી રાખવામાં આવેલ છે. તાલુકાના બુથ ઉપર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર
- ટ્રુડો મત માટે કેનેડાને ખાલીસ્તાન બનાવી શકે!
- સુરત : ડ્રગ્સનો ધમધમતો ધંધો! SOGએ મોટા રેકેટનો કર્યો પર્દાફાશ