Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર  અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે, 10 કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનરઅમિત અરોરાએ મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું.

Img 20220830 Wa0029 1

આ પ્રસંગે મ્યુનિ. કમિશનર  અમિત અરોરાએ  જણાવ્યું હતું કે, નિવૃત  પરિવારના સદસ્ય હતા અને હંમેશા રહેશો, આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે.

Img 20220830 Wa0034 1

પારધી લાલજીભાઈ જેઠાભાઈ,  રામોલીયા સી. એ.,  શેખ મહમદ બોડુંમિયા,   ઉમરેઠીયા ભગવાનજીભાઈ આર.,   ભટ્ટી રાજેન્દ્રસિંહ ભગવતસિંહ,  પરમાર કાન્તીભાઈ દેવશીભાઈ,  ગોહેલ કાનજીભાઈ બટુકભાઈ,   ભાયાણી વિજયભાઈ પ્રાગજીભાઈ,  ગણાત્રા પ્રવીણભાઈ શમ્ભુભાઈ  ઝાલા લક્ષ્મીબેન કિશોરભાઈ નિવૃત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.