Abtak Media Google News

રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટીમાં ગુરુવારે વ્યાજદરની જાહેરાત કરવામાં આવી છે. રેપોરેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રેપોરેટ 6 ટકાથી ઘટીને 5.75 ટકા થઈ ગયો છે. રેપોરેટમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી દરેક પ્રકારની લોન સસ્તી થશે. જોકે લોન સસ્તી કરવી કે નહીં તે નિર્ણય બેન્ક પર આધારિત હોય છે.

Advertisement

આરબીઆઈની બેઠકમાં રિવર્સ રેપોરેટમાં પણ 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આમ, હવે રિવર્સ રેપોરેટ પણ 6 ટકાથી ઘટીને 5.50 ટકા થઈ ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.