Abtak Media Google News

લીવ રીઝર્વ માં મુક્યા માણાવદર પોલીસ સ્ટેશન હવે પી.વી.ધોકડીયા હવાલે

સ્થાનીકો માંથી અનેક ફરીયાદો ઉઠી હતી જેના કારણે જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કઢાયો બદલીનો ઘાણવો

જૂનાગઢ જિલ્લામાં ત્રણ પીએસઆઈની આંતરિક બદલી,માણાવદર પીએસઆઈ એન.વી. આંબલીયા ને મુકાયા લીવ રિઝર્વમાં,ભવનાથ પીએસઆઈ પી.વી. ધોકડીયાની બદલી માણાવદર,કેશોદ પીએસઆઇ કે.બી.લાલકા ને ચોરવાડ મુકાયા સી ડીવીઝન પીએસઆઈ એન.કે.વાજા ને ભવનાથ નો ચાર્જ સોંપાયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.