Abtak Media Google News

સદગુરૂદેવ ભગવાન રણછોડદાસજી બાપુની તપોભૂમિ ન્વારા આશ્રમનો ર્જીણોધ્ધાર કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ ન્યારા આશ્રમ તપોભૂમિમાં ચાલતા ર્જીણોધ્ધારમાં પ્રથમ ૩૧ ફૂટના શીખરનુંકામ અત્યારે પૂર્ણ થઈ જવાની તૈયારીમાં છે. ન્યારા આશ્રમમાં ૧૯૨૫માં સદગુરૂદેવની આજ્ઞા અનુસાર પ્રથમ પ્રતિમા અનુસાર લીધેલ છે. બહારગામથી આવતા ઘણા ભાવિકો ન્યારા વિશે અવાર નવાર પૂછતા હોય છે. ન્યારા આશ્રમ રાજકોટ-જામનગર રોડ ઉપર ૧૫ કિલો મીટરના અંતરે આવેલો આશ્રમ છે. હાલ ન્યારા આશ્રમનું ર્જીણોધ્ધાર કાર્ય ચાલુ છે. જેમાં પ્રથમ શીખર પૂર્ણ

થવાના આરે છે. ત્યારે ન્યારા તપોભૂમિમાં ચાલતા બાંધકામમાં ર્જીણોધ્ધારમાં લાભ લેવા તેમજ વધુ માહિતી માટે મો.નં. ૯૮૨૫૪ ૨૪૬૦૪ નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.