રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીનું મહત્વ અનેરું છે અને સાથે સાથે રાજકોટનો મેળો એટ્લે તો વાત જ ના થાય કઈ… પરંતુ રાજકોટવાસીઓનું આરોગ્ય પણ એટલું જ મહત્વનું છે તેને ધ્યાન માં રાખી રાજકોટ ના લોક મેળા માં આવેલા ખાણી પીણીના સ્ટોલ પર આજે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે સ્ટોલ પર વાસી ખોરાક દેખાયો હતો તે સ્થળો પર વાસી ખોરાકનો નાશ કરી દેવામાં આવ્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સત્ય કહેવાની રીત પણ બદલવી પડે અને વાણી વર્તનમાં કાળજી લેવી
- પુષ્પા 2 નું પહેલું ગીત ‘પુષ્પા પુષ્પા’થયું રિલીઝ
- TMKOCના સોઢીના ગાયબ થવા પર નિર્માતા અસિત મોદીએ કઈક આવું કહ્યું….
- જામનગર: મહિલાઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો પ્રયાસ
- અખાત્રીજ પર આ વખતે લગ્નના ઢોલ નહીં ઢબૂકે
- ઈન્ડિયન આર્મીમાં 1.5 લાખથી પણ વધુ પગાર સાથે ઓફિસર બનવાની સુવર્ણ તક
- 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યું
- પૂછ્યા વગર કેમ મંદિરે ગઇ….તેમ કહી પત્ની અને સસરા પર છરી વડે હુમલો