રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીનું મહત્વ અનેરું છે અને સાથે સાથે રાજકોટનો મેળો એટ્લે તો વાત જ ના થાય કઈ… પરંતુ રાજકોટવાસીઓનું આરોગ્ય પણ એટલું જ મહત્વનું છે તેને ધ્યાન માં રાખી રાજકોટ ના લોક મેળા માં આવેલા ખાણી પીણીના સ્ટોલ પર આજે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે સ્ટોલ પર વાસી ખોરાક દેખાયો હતો તે સ્થળો પર વાસી ખોરાકનો નાશ કરી દેવામાં આવ્યો હતો.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા