Abtak Media Google News

દરરોજ ૬૦૦૦થી વધુ રોટલી એકત્ર કરી સેવાભાવી સંસ્થાઓને થતું વિતરણ

વોર્ડ નં.૧૦ રામપાર્કમાં આવેલ સિધ્ધના મહાદેવ મંદિર પરિસરમાં વર્તમાન મહામારી ને અનુલક્ષીને ઘણાં સમયી “રોટી અભિયાન  અવિરતપણે ચાલુ છે.

Advertisement

આજુબાજુ ના વિસ્તારમાં રહેતા પરિવારો આ સેવા યજ્ઞમાં શરૂઆત ી જ ઉત્સાહજનક પ્રતિસાદ આપી રહ્યા છે. રોજ ૬૦૦૦ ી વધુ રોટલીઓ એકત્ર કરી અન્ન ક્ષેત્ર ચલાવી રહેલ સેવાભાવી સંસઓ ને અર્પણ કરવામાં આવે છે.

આ સંસની રાજકોટ શહેર મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા અને પૂર્વ કોર્પોરેટર  પરેશભાઈ હુંબલ વિગેરેએ મુલાકાત લીધેલ અને સેવા યજ્ઞ નાં સમર્પિત કાર્યકરો  હેમંતસિંહ ડોડીયા, ઘનશ્યામભાઈ ભુત, કિશોરભાઈ ઉકાણી, ગુણુંભાઈ ભાદાણી, રમેશભાઈ વાછાણી, મધુભાઈ પટોળીયા, પ્રદીપભાઈ ડોડીયા, બિપીનભાઈ ધાનાણી, વલ્લભભાઈ ભુત, પિયુષભાઈ મહેતા,મનસુખભાઈ દેસાઈ ધવલભાઈ હિંસુ, કિરીટભાઇ ગાંધી, નિતીનભાઈ રાસડીયા, કેશુભાઈ રૈયાણી, આર. કે. માદળીયા, અરૂણભાઈ ચોક્સી,યોગેન્દ્રસિંહજી જાડેજા, મહેશભાઈ પંડયા,  મયુરીબેન ભાલારા તા ભાવનાબેન સોજિત્રા  ના કાર્ય પ્રદાન ને બિરદાવ્યું હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.