Abtak Media Google News

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ સ્થિત જાગનાથ જૈન દેરાસર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વિવિધ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ પધારેલા સંવેદનશીલ સરકારના પ્રણેતા મુખ્યમંત્રી શ્રી રૂપાણી ધર્મને હંમેશા પ્રેરણાનું સ્ત્રોત માને છે. આજે તેઓશ્રીએ જૈન દેરાસરની મુલાકાત લઈ મુનીશ્રીના આશિવાદ મેળવી રાજયના વિકાસને નવી ઉંચાઈએ લઈ જવા પ્રતિજ્ઞા કરી હતી.સાધુ સંતોના આશિર્વાદ થકી મુખ્યમંત્રીશ્રીએ પ્રેમ દયા અને કરૂણાના માધ્યમથી ગુજરાતને નવી ઓળખ અપાવી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.