Abtak Media Google News

સાયલા તાલુકાના સાંગોઈ ગામના ખેડૂતએ વાડીએ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી મોત ને વહાલું કર્યું.

સુરેન્દ્રનગર મા હાલ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ખૂબ ઓછો વરસાદ પડતાં હાલ ખૂબ ખેડૂતો દવારા કઠિન પરિસ્થિતી નો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા એક માસ મા ૩ ખેડૂતો એ આત્મ હત્યા કરી લેતા સમગ્ર પંથક મા ચકચાર ફેલાયો છે. સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક તાલુકો ને અસર ગ્રસ્ત વિસ્તારમાં આવરી લેવામાં આવ્યા છે છતાં હજુ સુધી ખેડૂતો ને અને માલધારીઓ ને લાભ મળવો જોઈએ તે મળતો નથી

ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા ના  મનસુખભાઇ કરશનભાઇ શેખ પોતાનો પાક નિષ્ફળ જતાં ગળે ફાંસો ખાઈ ને  આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા મા એક માસ મા બીજા ખેડૂતે આત્મ હત્યા કરી લેતા સમગ્ર પંથક મા ચકચાર ફેલાયો હતો ત્યારે  મનસુખભાઇ કરશનભાઇ શેખ એ પાક નિષ્ફળ જતાં ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે હાલ થાળ અર્થે સાયલા હોસ્પિટમાં તેમનો મૃતદેહ ખસેડવા મા આવિયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.