Abtak Media Google News

બોલબાલા ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ૨૮માં સ્થાપનાદિન નિમિતે બાલાજી મંદિરે શાસ્ત્રોકતવિધિ મુજબ બ્રાહ્મણો અને સંતોના સ્વમુખે વિશાળ સમુહ મહાપૂજા તેમજ બાલાજીદાદાને કેરીનો આમ્રઉત્સવ તેમજ પુષ્પનો અભિષેક તથા સમુહ મહાઆરતી અને પ્રસાદ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત મનપાના ઉપક્રમે પ્લાસ્ટીક ઝુંબેશ ઉજવણીના ભાગ‚પે પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા તથા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં સામુહિક શપથવિધિનો કાર્યક્રમ અધિકારીઓ તેમજ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ તકે બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.