મોરબીમાં કોરોનાગ્રસ્ત વૃધ્ધાના સંપર્કમાં આવેલા ૪ લોકોના આરોગ્ય વિભાગે સેમ્પલ લીધા છે. આ સાથે અન્ય ૫૦ રૂટિન સ્ક્રીનીંગ સેમ્પલ મળી આજ રોજ કુલ ૫૪ સેમ્પલ લઈને તેને રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.મોરબીના વાવડી રોડ પર રેવાપાર્ક સોસાયટીમાં રહેતા અને મુંબઈથી આવેલા ઉષાબેન ઘનશ્યામભાઈ નામના ૬૦ વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. બાદમાં આજ રોજ આરોગ્ય વિભાગે આ વૃધ્ધાના સંપર્કમાં આવેલા ૪ લોકોના સેમ્પલ લીધા છે. વધુમાં રાબેતા મુજબ ૫૦ સ્ક્રીનીંગ સેમ્પલ પણ લીધા છે. આમ આજે ૫૪ દર્દીઓના સેમ્પલ લેબમાં રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે. જે રિપોર્ટ આવતીકાલે જાહેર થવાના છે.
Trending
- પૂજા રૂમમાં પિત્તળના વાસણોને ચમકાવવા માટે કરો આ 5 ઉપાય
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક
- સાબરકાંઠામાં ઓનલાઇન મંગાવેલું પાર્સલ ખોલતાં જ બ્લાસ્ટ, 2ના મોત
- રાજસ્થાનના આ ‘વિચિત્ર’ લગ્નની દેશ-દુનિયામાં થઈ રહી છે ચર્ચા
- હાર્ટ એટેકનો કાળો કહેર: 24 કલાકમાં છ વ્યક્તિને ભરખી ગયો